NCERT Books in Std 9



ધો. ૯માં NCERTના પાઠ્યપુસ્તકો

ગુ. મા. અને ઉ.મા. શિ. બોર્ડ દ્વારા અગાઉ માત્ર અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ ૯માં ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અંગ્રેજી વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકોનો અમલ કરવા બાબતે જણાવવામાં આવ્યું હતું. તેમાં સુધારો કરી અંગ્રેજી માધ્યમ ઉપરાંત હિન્દી માધ્યમની શાળાઓ પણ ધો. ૯ના ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અંગ્રેજી વિષયોમાં NCERT ના અભ્યાસક્રમવાળા CBSEના પાઠ્યપુસ્તકોનો અમલ કરી શક્શે. આથી જે શાળાઓ આ યોજનાનો અમલ કરવા ઇચ્છતી હોય તે શાળાઓના સન્મતિ પત્રો મંગાવવામાં આવ્યા છે. 
ગુ. મા. અને ઉ.મા. શિ. બોર્ડ, ગાંધીનગરનો પરિપત્ર જોવા અહિ ક્લિક કરો