NEET 2026 Cancel



 NEET 2026 CANCEL

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA 3 મેના રોજ યોજાયેલી NEET 2026 પરીક્ષા રદ કરી દીધી છે. પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. NTA એ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે.

NTAએ જણાવ્યું કે તપાસ દરમિયાન સામે આવેલા તથ્યો અને કાયદા અમલીકરણ એજન્સીઓના અહેવાલ પરથી સ્પષ્ટ થયું કે વર્તમાન પરીક્ષા પ્રક્રિયા ચાલુ રાખવી યોગ્ય રહેશે નહીં. આવા સંજોગોમાં, હવે NEET-UG 2026 ની પરીક્ષા ફરીથી યોજવામાં આવશે. નવી પરીક્ષાની તારીખો અને એડમિટ કાર્ડ સંબંધિત શેડ્યૂલ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવશે.

National Testing Agency (NTA) દ્વારા નીચે મુજબની પોસ્ટ એમના ઑફિસીઅલ પર કરવામાં આવી છે:

In continuation of its press release dated 10 May 2026, the National Testing Agency wishes to inform candidates, parents, and members of the public of the following decisions taken in respect of NEET (UG) 2026. NTA had, on 8 May 2026, referred the matters then under consideration to the central agencies for independent verification and necessary action, consistent with its standing commitment to the fair, secure, and credible conduct of the national examinations entrusted to it.

1. On the basis of the inputs subsequently examined by NTA in coordination with the central agencies, and the investigative findings shared by the law enforcement agencies and in order to ensure that there is transparency in the system, the National Testing Agency, with the approval of the Government of India, has decided to cancel the NEET (UG) 2026 examination conducted on 3 May 2026, and to re-conduct the examination on dates that will be notified separately.

The inputs received by NTA, taken together with the findings shared by the law enforcement agencies, established that the present examination process could not be allowed to stand. The re-conducted examination dates, along with the re-issued admit-card schedule, will be communicated through the official channels of the Agency in the coming days.

2. The Government of India has further decided to refer the matter to the Central Bureau of Investigation for a comprehensive inquiry into the allegations therein. NTA will extend full cooperation to the Bureau and will provide all materials, records, and assistance the inquiry requires.

3. This decision has been taken in the interest of students and in recognition of the trust on which the national examination system rests. The Agency is conscious that re-conduct will cause real and significant inconvenience to candidates and their families. NTA does not take that consequence lightly. The decision has been taken because the alternative would have caused greater and more lasting damage to that trust.

4. The registration data, candidature, and examination centres opted for in the May 2026 cycle will be carried forward to the re-conducted examination. No fresh registration will be required, and no additional examination fee will be levied. In addition, fees already paid, will be refunded to the students and the exam will be re-conducted using NTA’s internal resources.

5. Further communications, including the re-conducted examination dates and the re-issued admit-card schedule, will be issued through the official channels of the Agency. Candidates and parents are requested to rely only on these official channels and to disregard unverified reports circulating on social media.

For More Info

#NEET #NEET2026 #NEET2026Cancel #NTA #CBSE 

Std 9 Blueprint Model Paper 2024



ધો. ૯ બ્લુપ્રિન્ટ અને નમુનાના પેપર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અન્વયે ધો. ૯ થી ૧૨ ની પરીક્ષા પદ્ધતિ મા એકસુત્રતા જળવાય તે હેતુથી હાલની પરીક્ષા પદ્ધતિમાં નીચે દર્શાવ્યા મુજબ ફેરફાર કરી સરળીકરણ કરવા અંગે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે.

ધો. ૯ અને ૧૧ તમામ પ્રવાહ મા હવેથી

હેતુલક્ષી પ્રશ્નો ૩૦%     વર્ણનાત્મક પ્રશ્નો ૭૦%

વર્ણનાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ

ઉપરોક્ત વિગતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અન્વયે Competency Based Assessment (ક્ષમતા આધારિત મૂલ્યાંકન) મુજબ તજજ્ઞશ્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો : 



Std 9 2024 Ekam Kasoti Maths





ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ઓગષ્ટ 2024 માં ધો.09 અને ધો.10 પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કસોટી આધારે પ્રશ્નપત્ર તૈયાર કરવાની સૂચનાઓ

તમામ શાળાઓએ કસોટીપત્ર પ્રશ્નબેંકમાંથી જ તૈયાર કરવાનું રહેશે. કસોટીપત્રના તમામ પ્રશ્નો એક જ યુનિટમાંથી તૈયાર ન થાય તે ધ્યાને રાખી પ્રશ્નો પસંદ કરવાના રહેશે.

પ્રશ્નબેંકમાંથી પસંદ કરેલ પ્રશ્નો વર્ગખંડમાં બોલીને, બ્લેકબોર્ડ પર લખીને કે પ્રિન્ટેડ નકલ સ્વરૂપે વિદ્યાર્થીઓને આપી કસોટી યોજવા શાળા પોતાની અનુકૂળતા મુજબ આયોજન કરી શકશે. * વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો માટે GHE પ્રશ્નબેંક આપેલ છે. શાળાઓએ પ્રશ્નબેંકની સૂચનાઓને આધારે પ્રશ્નો પસંદ કરી કસોટીપત્ર તૈયાર કરવાનું રહેશે. જો કોઈ ભાષાદોષ કે જોડણીદોષ જણાય તો સંબંધિત વિષય અને માધ્યમના પાઠ્યપુસ્તકને ધ્યાને રાખી સ્થાનિક કક્ષાએ સુધારો કરી શકો છો.

દરેક વિષયની પ્રશ્નબેંક લર્નિંગ આઉટકમ મુજબ તૈયાર કરેલ છે. શાળાએ દરેક લર્નિંગ આઉટકમ હેઠળ આપેલ પ્રશ્નોમાંથી કસોટી તૈયાર કરતી વખતે પ્રશ્નોના ક્રમ સળંગ રાખવા.

આપેલ પ્રશ્નબેંકમાંથી 25 ગુણની કસોટી તૈયાર કરવી અને કસોટીના ઉત્તરો લખવા માટેનો સમય એક કલાકનો રાખવો.


 

Ekam Kasoti 2024-25





        પ્રથમ એકમ કસોટી પેપર : તા : 25/07/2024

            ધો. ૯ : ગુજરાતી : Click Here 

            ધો. ૯ : વિજ્ઞાન : Click Here

            ધો. ૧૦ : ગુજરાતી : Click Here

            ધો. ૧૦ : વિજ્ઞાન : Click Here

        પ્રથમ એકમ કસોટી પેપર : તા : 29/07/2024

            ધો. ૯ : ગણિત : Click Here 

            ધો. ૯ : સમાજિક વિજ્ઞાન : Click Here

            ધો. ૧૦ : ગણિત : Click Here

            ધો. ૧૦ : સમાજિક વિજ્ઞાન : Click Here

        બીજી એકમ કસોટી પેપર : તા : 08/08/2024

            ધો. ૯ : ગુજરાતી : Click Here 

            ધો. ૯ : વિજ્ઞાન : Click Here

            ધો. ૧૦ : ગુજરાતી : Click Here

            ધો. ૧૦ : વિજ્ઞાન : Click Here

        બીજી એકમ કસોટી પેપર : તા : 22/08/2024

            ધો. ૯ : ગણિત : Click Here 

            ધો. ૯ : સમાજિક વિજ્ઞાન : Click Here

            ધો. ૧૦ : ગણિત : Click Here

            ધો. ૧૦ : સમાજિક વિજ્ઞાન : Click Here

હવે પછી આવનારી એકમ કસોટી ની લિન્ક આ જ પેજ પર મુકાશે. 
માટે આ પેજને બુક માર્ક કરી રાખશો.
        ત્રીજી એકમ કસોટી પેપર : તા : 19/09/2024

            ધો. ૯ : ગુજરાતી : Click Here 

            ધો. ૯ : વિજ્ઞાન : Click Here

            ધો. ૧૦ : ગુજરાતી : Click Here

            ધો. ૧૦ : વિજ્ઞાન : Click Here

        ત્રીજી એકમ કસોટી પેપર : તા : 26/09/2024

            ધો. ૯ : ગણિત : Click Here 

            ધો. ૯ : સમાજિક વિજ્ઞાન : Click Here

            ધો. ૧૦ : ગણિત : Click Here

            ધો. ૧૦ : સમાજિક વિજ્ઞાન : Click Here

PSE SSE 2024



પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩-૨૪

શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા.૦૯/૧૧/૧૯૮૪ના ઠરાવ ક્રમાંક: એસ.સી.એચ. ૧૦૮૯/૪૦૪૯ તથા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક ક્રમાંક:એસસીએચ/૧૧૧૬/૫૩૯/છ. તા.૧૪/૦૮/૨૦૧૭ અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩- ૨૪ (શહેરી/ગ્રામ્ય/ ટ્રાયબલ)વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા:૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૩/૨૦૨૪ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

પરીક્ષાનો કાર્યક્રમ:

જાહેરનામું બહાર પાડયાની તારીખ : ૨૭/૦૨/૨૦૨૪

પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો : તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૩/૨૦૨૪

પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો : તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૨/૦૩/૨૦૨૪

પરીક્ષાની તારીખ : ૨૮/૦૪/૨૦૨૪

ઉમેદવારની લાયકાત:

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ મા સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.

ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.

ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

અભ્યાસક્રમ:

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૧ થી ૫ સુધીનો રહેશે.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૬ થી ૮ સુધીનો રહેશે.

માધ્યમ: પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.

ઓફિસીઅલ પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો

ઓનલાઈન ફોર્મ ભરવા માટે : Click Here

Std 10 PP Savani PaperSet 2023



 P P Savani Surat Paper Set For Std 10

 

We always believe in our motto, “Nurturing your child’s individuality”, and so we want each student to fulfil their potential and make the most of their strengths and interests. Cambridge International Examinations, offer a wide range of subjects and let every student choose the subjects they love and the subjects they’re best at. CIE design programmes – with the help of expert educators in schools and universities – to challenge students, and get them excited about what they’re learning. They learn about the key concepts of each subject in depth, so they understand them inside and out. Our programmes are flexible, so teachers can use examples that are relevant to students’ local context and culture. Students learn in English, and Cambridge assessment is accessible to speakers of English as a second or foreign language. Our alumni speak, “We really enjoyed our studies in the P. P. Savani Cambridge International School. We were seeking an international platform, and an international curriculum which can help us in the global studies. Thanks to the CIE curriculum which helped us getting admissions in desired universities and also made further studies easy as most of the topics were already taught in the school. This gave us an extra advantage over the other students from other boards”.

2022-23 Exam Date





વધુ માહિતી માટે કેતનસરની યુટ્યુબ ચેનલ પણ છે.