Std 9 Pass Fail Policy



ધો. ૯ માં પાસ નાપાસ અંગે
     
     ધો. ૯ માં શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન દરમિયાન પ્રથમ અને બીજા સત્રમાં FA અને SA પરીક્ષા દરમ્યાન ૩૩% થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીએ જુલાઇના પ્રથમ સપ્તાહ પુન:પરીક્ષા (Retest) લેવાનું બોર્ડની તા: ૩૦-૦૫-૨૦૧૧ની કારોબારી સમિતિના ઠરાવ ક્રમાંક : ૨૩૦/૨૦૧૧ અન્વયે નક્કી કરેલ છે. પુન: પરીક્ષા લેવા છતાં પણ વિદ્યાર્થી સફળ ન થાય તો તેને નવેસરથી ધો. ૯ માં પુન: પ્રવેશ મેળવવાનો રહેશે. 

ધો. ૯માં કોઇ વિદ્યાર્થીને નાપાસ ન કરવો તેવો કોઇ પરીપત્ર સરકારશ્રીએ કરેલ નથી. 

આ બાબતની સ્પષ્ટતા અંગે નો બોર્ડનો ઓફીસિયલ પરીપત્ર જોવા માટે અહિ ક્લિક કરો.