New Rules From 1st April



૧ એપ્રિલ થી થનારા મહત્વના ફેરફાર

લોકસભામાં ફાઇનાન્સ બિલ પસાર થઇ ગયું છે. નાણા બિલ પસાર થતાં જ વર્ષ ૨૦૧૭-૧૮ની અંદાજપત્રની કવાયત પુરી થઇ ગઇ છે. ૨૦૧૭ના બજેટની કરવેરાની દરખાસ્તો હવે કાયદો બની ગઇ છે. આ સાથે જ. . . 

* ૧ (એક) એપ્રિલથી આવકવેરાનાં નિયમોમાં ૧૦ મહત્વના ફેરફારો અમલી બનશે.
* પાંચ-દશ હજારની નવી નોટો જારી કરવાની યોજના નથી - સરકાર
* આધાર કાર્ડ સાથે નહી જોડાય તો પાન નંબર રદ થઇ જશે
* આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર જોડવાનો રહેશે.
* આધાર કાર્ડ સાથે લિન્ક નહી થયેલા મોબાઇલ નંબર બંધ થઇ જશે
* તમામ નાણાકિય વ્યવહારો માટે યુનિક C-KYC નંબર જનરેટ કરાશે

ઉપરાંત પોઇન્ટ નંબર (૧) માં જે ૧૦ મહત્વના ફેરફારોની વાત કરી છે તે તો અલગ જ.

આ તમામ માહિતી આપતો ન્યુઝ રીપૉર્ટ જોવા માટે નીચેની ફોટો લિન્ક પર ક્લિક કરો: