11 Sci Admission Rules



ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહ / સામાન્ય પ્રવાહ પ્રવેશ માટેના નિયમો
તા: ૨૯-૦૫-૨૦૧૭ના રોજ ધો. ૧૦નુ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહ મા પ્રવેશ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરત દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અને સાથે સંદર્ભ દર્શિત પરિપત્રમાં જણાવેલ જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. જે મુજબ શાળામાં કેટલા વિદ્યાર્થી પોતાની શાળાના, કેટલા વિદ્યાર્થી બીજી શાળાના અને કેટલા વિદ્યાર્થી અનામત કેટેગરીના લેવાના તે પણ જણાવ્યું છે. સાથે સાથે મેરીટ કઈ રીતે ગણવામાં આવશે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ તમામ માહિતી અને નિયમો ધરાવતો DEO કચેરી સુરતનો પરિપત્ર જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો:
ધો. ૧૧ પ્રવેશના નિયમો : ડાઉનલોડ કરો