મોઢેરા
સૂર્ય
મંદિરનું
ઉત્તરાયણ
પર્વે
અનેરૂ
મહત્વ
ગુજરાતમાં સંસ્કારોનું
આદાન
પ્રદાન
આર્યોના
આગમનથી
થયું
હતું.
પરંતુ
સંગીત
અને
નૃત્યના
સંસ્કારો
રોપવાનું
શરૂ
થયું
યાદવોના
કાળથી, અને
આ
પ્રવૃત્તિઓના
સંસ્કાર
નાયક
હતા
શ્રી
કૃષ્ણ.
આવું
જ
એક
સંસ્કૃતિ
સંસ્કાર
સભર
સ્થાપત્ય
કલાથી
ભરપુર
એવું
મોઢેરાનું
સૂર્ય
મંદિર
છે. દર
વર્ષે
14 જાન્યુઆરી
પછી
સૂર્ય
મકરરાશિમાં
પ્રવેશ
કરે
છે.
મકર
સક્રાંતિ
પછી
સૂર્ય
પૃથ્વીની
ઉત્તરમાં
ગતિ
કરે
છે.
જે
સંક્રીયાને
ઉત્તરાયણ
કહે
છે.
ત્યારે
મોઢેરામાં
આવેલા
સૂર્ય
મંદિરનું
ઉત્તરાયણ
પર્વે
જાણીએ
અનેરું
મહત્વ
છે.
પહેલું સૂર્ય
કિરણ
મોઢેરા
મંદિરના
ગર્ભ
ગૃહમાં
રહેલી
સૂર્યની
મૂર્તિને
સ્પર્શ
કરતુ
હશે
!
પ્રાચીન ભારતમાં ભવ્ય સ્થાપત્યકલા અને અદ્વિતીય મંદિરોના મંડપમાં સુર્યદેવની પૂજા અર્ચના થતી હતી. આ સાથે મકરસક્રાંતિ પર્વ ઉજવાય છે. મોઢેરા પ્રાચીનકાળમાં સુર્યપૂજકોનું મુખ્ય સ્થાન હતું. મહેસાણાથી ૨૫ કિલોમીટર દુર આવેલું સુપ્રસિદ્ધ સૂર્યમંદિર ગુજરાતને સોલંકીઓના શાસનથી સુવર્ણશક્તિ પ્રદાન કરે છે. જયારે સૂર્યોદય થાય, ત્યારે તેનું પહેલું કિરણ મોઢેરા સૂર્ય મંદિરમાં પડતું અને ગર્ભ ગૃહમાં રહેલી સૂર્યની મૂર્તિને સ્પર્શ કરતુ હશે ! એવું માનવામાં આવે છે. ઉતારાયણ બાદ મોઢેરા ખાતે બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ પણ ઉજવાતો હોય છે. જ્યાં દેશના નામચીન કરલાકારો પોતાના કલાના કામણ પાથરે છે જે અનેરો લ્હાવો હોય છે
પ્રાચીન ભારતમાં ભવ્ય સ્થાપત્યકલા અને અદ્વિતીય મંદિરોના મંડપમાં સુર્યદેવની પૂજા અર્ચના થતી હતી. આ સાથે મકરસક્રાંતિ પર્વ ઉજવાય છે. મોઢેરા પ્રાચીનકાળમાં સુર્યપૂજકોનું મુખ્ય સ્થાન હતું. મહેસાણાથી ૨૫ કિલોમીટર દુર આવેલું સુપ્રસિદ્ધ સૂર્યમંદિર ગુજરાતને સોલંકીઓના શાસનથી સુવર્ણશક્તિ પ્રદાન કરે છે. જયારે સૂર્યોદય થાય, ત્યારે તેનું પહેલું કિરણ મોઢેરા સૂર્ય મંદિરમાં પડતું અને ગર્ભ ગૃહમાં રહેલી સૂર્યની મૂર્તિને સ્પર્શ કરતુ હશે ! એવું માનવામાં આવે છે. ઉતારાયણ બાદ મોઢેરા ખાતે બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ પણ ઉજવાતો હોય છે. જ્યાં દેશના નામચીન કરલાકારો પોતાના કલાના કામણ પાથરે છે જે અનેરો લ્હાવો હોય છે
રામચંદ્રજીએ અહીં
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
દેવોની
સન્મુખ
સૂર્યદેવની
પૂજા
કરી
હતી
ત્યારે મહેસાણા મોઢેરા સ્થિત સૂર્ય મંદિર સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિક સમાન છે. મોઢેરા પ્રાચીનકાળમાં સુર્યપૂજકોનું મુખ્ય સ્થાન હતું. પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં મોઢેરા અને તેની આજુબાજુના પ્રદેશને ધર્મારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. સ્કંદપુરાણ અને બ્રહ્મપુરાણમાં મોઢેરાનો ઉલ્લેખ ધર્મારણ્ય તરીકે કરવામાં આવ્યો છે. મોઢેરા સત્ય યુગમાં ધર્મારણ્ય ક્ષેત્ર, ત્રેતા યુગમાં સત્યમંદિર, દ્વાપર યુગમાં વેદભુવન અને કળીયુગમાં મોઢેરા ઓળખાવા લાગ્યું. લોકવાયકા મુજબ ભગવાન શ્રી રામચંદ્રજીએ અહીં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દેવોની સન્મુખ સૂર્યદેવની પૂજા કરી હતી. પ્રાચીન સાહિત્યના ઉલ્લેખમાં મોઢેરા હારીક્ષેત્ર તરીકે પ્રચલિત હતું. પછી મહોરીક્પુર અને મોધેર્ક પછી મોઢેરા તરીકે ઓળખાય છે.
ત્યારે મહેસાણા મોઢેરા સ્થિત સૂર્ય મંદિર સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિક સમાન છે. મોઢેરા પ્રાચીનકાળમાં સુર્યપૂજકોનું મુખ્ય સ્થાન હતું. પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં મોઢેરા અને તેની આજુબાજુના પ્રદેશને ધર્મારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. સ્કંદપુરાણ અને બ્રહ્મપુરાણમાં મોઢેરાનો ઉલ્લેખ ધર્મારણ્ય તરીકે કરવામાં આવ્યો છે. મોઢેરા સત્ય યુગમાં ધર્મારણ્ય ક્ષેત્ર, ત્રેતા યુગમાં સત્યમંદિર, દ્વાપર યુગમાં વેદભુવન અને કળીયુગમાં મોઢેરા ઓળખાવા લાગ્યું. લોકવાયકા મુજબ ભગવાન શ્રી રામચંદ્રજીએ અહીં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દેવોની સન્મુખ સૂર્યદેવની પૂજા કરી હતી. પ્રાચીન સાહિત્યના ઉલ્લેખમાં મોઢેરા હારીક્ષેત્ર તરીકે પ્રચલિત હતું. પછી મહોરીક્પુર અને મોધેર્ક પછી મોઢેરા તરીકે ઓળખાય છે.
આ સૂર્ય
મંદિરના
ગર્ભગૃહની
ભીતમાં
સંવત
૧૦૮૩નો
શિલાલેખ મહેસાણાથી
૨૫
કિલોમીટર
દુર
આવેલું
સુપ્રસિદ્ધ
સૂર્યમંદિર
ગુજરાતને
સોલંકીઓના
સાશનથી
સુવર્ણશક્તિ
પ્રદાન
કરે
છે.
સોલંકી
યુગના
આ
સૂર્ય
મંદિરના
ગર્ભગૃહની
ભીતમાં
સંવત
૧૦૮૩નો
શિલાલેખ
છે.
ઈ.સ.૧૦૨૭માં
આ
મંદિર
બંધાયું
હશે.
મહેસાણા
જીલ્લામાં
સૌથી
વધુ
સૂર્ય
મંદિરો
હોવાના
ઐતિહાસિક
પુરાવા
પણ
સાંપડે
છે.
જેમાં
મોઢેરા
સુર
મંદિર, સરસ્વતી
નદી
કિનારે
ભાયલ સ્વામી
સુર્ય
મંદિર, નુગરનું
સૂર્ય
મંદિર, પીલુદરાનું
સૂર્ય
મંદિર, ખેરાલુનું
સૂર્ય
મંદિર, કોનાર્ક
સૂર્ય
મંદિર, દવાડાનું
સૂર્ય
મંદિર, આસોડાનું
સૂર્ય
મંદિર
વગેરેનો
ઉલ્લેખ
કરી
શકાય
છે.
મહેસાણા જીલ્લામાં
આટલા
બધા
સૂર્ય
મંદિરો
શા
માટે
બંધાયા
હશે
તેની
પર
નજર
કરીએ
તો, સોલંકી
કાલીન
રાજવીઓના
રાજ
ધ્વજ
ઉપર
કુકડાનું
નિશાન
રહેતું.
કુકડો
સૂર્યના
આગમનને
પોકારનાર, અરુણોદયની
આહલેકને
જગાવનાર
હોવાનું
મનાય
છે.
જો
કે, જયારે
સૂર્યોદય
થાય, ત્યારે
તેનું
પહેલું
કિરણ
મોઢેરા
સૂર્ય
મંદિરમાં
પડતું
અને
ગર્ભ
ગૃહમાં
રહેલી
સૂર્યની
મૂર્તિને સ્પર્શ
કરતુ
હશે!
એવું
માનવામાં
આવે
છે.
આમ, સૂર્યની
ઉત્તર
તરફની
ગતિ
જેને
સક્રાંતિ
તરીકે
ઓળખીએ
છીએ, ત્યારે
ઉતરાયણના
આ
પર્વે
મહેસાણાના
મોઢેરામાં
આવેલા
સૂર્ય
મંદિરના
ઐતિહાસિક
મહત્વને
જાણવું
પણ
એટલું
જરૂરી
છે.
ઉતારાયણ
બાદ
મોઢેરા
ખાતે
બે
દિવસીય
ઉત્તરાર્ધ
મહોત્સવ
પણ
ઉજવાતો
હોય
છે.
જ્યાં
દેશના
નામચીન
કલાકારો
પોતાના
કલાના
કામણ
પાથરે
છે
જે
અનેરો
લ્હાવો
હોય
છે. Source