ધો. ૨ મીડ ટર્મ મૂલ્યાંકન
ધો. ૨ ના વિદ્યાર્થીઓ પ્રજ્ઞા અહીગમ અંતર્ગત વ્યક્તિગત શિક્ષણ મેળવી રહ્યા
હોવાથી દરેક બાળકની જરૂરિયાત મુજબનું ઉપચારાત્મક શિક્ષણ કાર્ય પણ સરળતાથી થઇ શકે.
આ માટે ૩૧ જાન્યુંઅરી અને ૧ ફેબ્રુઆરી દરમિયાન દરેક વિદ્યાર્થીની નિદાન કસોટી
લેવામાં આવેલ. આ નિદાન કસોટીના આધારે ફેબ્રુઆરીથી એપ્રિલ ૨૦૧૯ દરમિયાન ત્રણ માસ
વિદ્યાર્થીની વ્યક્તીગ્ર જરૂરિયાત મુજબનું ઉપચારાત્મક શિક્ષણ કર્યુમાં
વિદ્યાર્થીની વ્યક્તીગ્ર પ્રગતી ચકાસવા ધો. ૨ની મીડ ટર્મ મૂલ્યાંકન કરવાનું નક્કી
કરવામાં આવેલ છે. 
આ બાબતનું તમામ સાહિત્ય/માહિતી જે અમને મળેલ છે તે અહી રજૂ કરીએ છીએ.
| 
   
ક્રમ 
 | 
  
   
સાહિત્યની
  વિગત 
 | 
  
   
લીંક 
 | 
 
| 
   
૦૧ 
 | 
  
   
નિયામકશ્રી નો
  પરિપત્ર 
 | 
  |
| 
   
૦૨ 
 | 
  
   
રાવ સાહેબનો ઓડીઓ 
 | 
  
   
અહી ક્લિક કરો 
 | 
 
| 
   
૦૩ 
 | 
  
   
ગુજરાતી ફાઈલ ૧ 
 | 
  |
| 
   
૦૪ 
 | 
  
   
ગુજરાતી ફાઈલ ૨ 
 | 
  |
| 
   
૦૫ 
 | 
  
   
ગણિત ફાઈલ ૧ 
 | 
  |
| 
   
૦૬ 
 | 
  
   
ગણિત ફાઈલ ૨ 
 | 
  |
| 
   
૦૭ 
 | 
  
   
ઉપચારાત્મક કાર્ય  
 |